આજના સ્પર્ધાત્મક યુગમાં પતિ- પત્ની બંને કોઈ વ્યવસાયમાં લાગેલા જ હોય છે. આવા કામકાજી માતા-પિતાને આવનારી પ્રસુતિ માટે ઘણુ જ આયોજન કરવું પડે. હવે જો માતા કામકાજી હોય તો સૌથી મોટો પ્રશ્ન પ્રસુતિ પછી શિશુની સારસંભાળ માટે જરુરી રજાઓ નો આવે... તો ભાઈ એમાં એક ઘણા સારા સમાચાર છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તનપાન જ કરાવવુ જોઈએ એ વૈજ્ઞાનિક સલાહ પર હવે ભારત સરકારે પણ સરાહનીય પગલુ લીધેલ છે અને સ્ત્રીઓને મળતી મેટરનીટિ લીવ હવે છ માસ કરી દેવા પ્રસ્તાવ થયેલ છે. આ સુંદર પગલુ આપના પ્રસુતિ માટેના આયોજન ને સરળ બનાવશે અને આપ નિશ્ચિંત બનીને નવજાત શિશુનું યોગ્ય લાલન પાલન કરી શકશો. આવી જ અનેક વાતો રજૂ છે આજે પ્રસુતિ આયોજન ના સમીકરણ -2 માં .....
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanike
http://navjaatshish
Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[Gujarati Club] પ્રસુતિ આયોજન ના સમીકરણ -2 - વ્યવસાયી માતા-પિતા માટે...
મિત્રો
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
Subscribe to:
Post Comments (Atom)
-
નમસ્તે, મારું નામ છે હરખા. હું ઓગણીસ વરસ ની છું અને છ મહિના થી પરણેલી છું. મારો વર મારા પર લટ્ટુ છે. મને રોજ રાત્રે ચોદે છે છતાં ય ધરાતો ન...
-
હું ભર ઊંઘ માં હતી ને જુહી એ મને હળવેથી ઢંઢોળી ને જગાડી. હું કઈ બોલું તે પહેલા એણે મને ચુપ રહેવા નો ઈશારો કર્યો અને પહેરવા ગાઉન આપ્યું. ચોર...
-
રણમાં ખીલ્યું ગુલાબ: શું શુકન ને અપ-શુકન આ પંડિતો.... Source: Ran ma khilyu gulab, Dr. Sharad Th...
No comments:
Post a Comment