'ચાલ જિંદગી જીવી લઈએ' પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, 'આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી' તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. 'ચાલ જિંદગી જીવી લઈએ' પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને - સંબંધોને - તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમના પુસ્તક 'ચાલ જિંદગી જીવી લઈએ' માંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.
જીજ્ઞેશ અધ્યારૂ
અક્ષરનાદ I રેન્ડમ ક્લિક્સ I એક ક્લિક પર અનેક ગુજરાતી ઈ-પુસ્તકો
The above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF 8 (Unicode) in your browser menu bar to enable the font.
અક્ષરનાદ I રેન્ડમ ક્લિક્સ I એક ક્લિક પર અનેક ગુજરાતી ઈ-પુસ્તકો
The above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF 8 (Unicode) in your browser menu bar to enable the font.
![]() | Please consider the environment before printing this e-mail! |
__._,_.___
| Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___

No comments:
Post a Comment