આદરણીય શ્રીઅધ્યારુસાહેબ, "હે પ્રભુ, જ્યારે મર્મને ભેદી નાંખતું દુ:ખ સ્પર્શ કરે ત્યારે તારા હસ્તાક્ષર લેતું આવે" આ હસ્તાક્ષર વાંચતા દુ:ખના આગમનનું રહસ્ય છતું થાય છે. ભાયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે મેં કાંઇ વાંચ્યુ કારવ્યું નથી પણ મારા અનુભવની વાત કરતા કહું છું કે ભગવાન દુ:ખ આપે છે ત્યારે એને સહન કરવાની શક્તિ પણ આપે છે, એટલું જ નહીં, પણ દુ:ખ કરતા ક્યાંય વિશેષ એ આપી જાય છે. આટલી સુંદર સાહિત્ય સરવાણીમાં તરબોળ કરવા બદલ કરેક પાઠક આપનો ૠણી રહેશે. આપને અભિનંદન. માર્કંડ દવે. --- On Tue, 11/3/09, jignesh adhyaru <jigneshadhyaru@
|
__._,_.___
MARKETPLACE
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment